Vision:-
શાળાની સંપત્તિની જાળવણી કરે.
રાષ્ટ્રના અને સમાજના વિકાસમાં મદદરૂપ થાય તેવી ભાવના વિકસે, ભારતીય સંસ્કૃતિનું જતન કરે.
Mission:-
દેશમાં આદર્શ નાગરિક તૈયાર કરવા.
વડીલોનું સન્માન કરતા શીખે.
વ્યસન મુક્ત બને.
પર્યાવરણનું જતન કરે.
Aim:-
સમાજમાં ચરોતર એજ્યુકેશન સોસાયટીનું તથા માતા-પિતાનું નામ દિન પ્રતિદિન ઉજળું થાય તથા તેની સુવાસ ચારેબાજુ ફેલાવે તેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા.